રાજકોટ, વઢવાણ અને જામનગરમાં આજે વરસ્યા શ્રાવણી સરવડા

રાજકોટ, વઢવાણ અને જામનગરમાં આજે વરસ્યા શ્રાવણી સરવડા

રાજકોટ,

રાજકોટમાં આજે પણ વાદળછાયું વાતાવરણ યથાવત

પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે જ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આજે સવારથી જ રાજકોટ, વઢવાણ અને જામનગર સહિતના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદી માહોલને કારણે લોકોને ઉકળાટમાંથી મોટી રાહત મળી છે.

હવામાન વિભાગના સંકેતો અને સ્થાનિક સ્થિતિ જોતાં આજે પણ આ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. 

રાજકોટમાં સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે અને ઠેર-ઠેર હળવો વરસાદ પડી રહ્યો છે, જેનાથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જો કે રાજકોટવાસીઓ જે અનરાધાર મેઘ ઈચ્છી રહ્યા છે તે હજુ પડ્યો નથી. શ્રાવણના આગમન સાથે જ મેઘરાજાની મહેર શરૂ થતાં આગામી સમયમાં સારો વરસાદ પડે તેવી આશા સેવાઈ રહી છે.

You may also like

શેર બજારમાં બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સ 740, નિફ્ટીમાં 250 પોઇન્ટનો કડાકો:  6 લાખ કરોડ સ્વાહા

શેર બજારમાં બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સ 740, નિફ્ટીમાં 250 પોઇન્ટનો કડાકો: 6 લાખ કરોડ સ્વાહા

નાગપુર-રાયપુર હાઈવે પર ટ્રક અને પિક અપની ટક્કરમાં 3 બાળકો સહિત 8ના મોત

નાગપુર-રાયપુર હાઈવે પર ટ્રક અને પિક અપની ટક્કરમાં 3 બાળકો સહિત 8ના મોત

ભારત પાસે પરમાણુ હથિયારોની સંખ્યા 190 પર પહોંચી

ભારત પાસે પરમાણુ હથિયારોની સંખ્યા 190 પર પહોંચી

રાજકોટ-લાલકુઆ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરાયો

રાજકોટ-લાલકુઆ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરાયો